ગુજરાતનો ઇતિહાસ

  • 121) અલાઉદ્દીન ખલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ ક્યો છે ? - કાન્હડે પ્રબંધ
  • 122) ખાન અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર ........માં આવેલું છે. - અનહિલવાડ પાટણ
  • 123) ડભોઈ કિલ્લો......ના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો. - સિદ્ધરાજ જયસિંહ
  • 124) ક્યા રાજાએ ભીલ બર્બરકને નિયંત્રિત કરી બર્બરક જિષ્ણુ ખિતાબ અલંકૃત કર્યો ? - સિદ્ધરાજ જયસિંહ
  • 125) રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રીગણેશ કર્યા. સૌપ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ? - વિજાપુર
  • 126) ગુજરાતમાં જૈન ધર્મને આશ્રય આપનાર રાજાઓ ક્યા વંશના હતા ? - ચાલુક્ય
  • 127) સત્યાગ્રહના લડવૈયા પૂ.રવિશંકર મહારાજનું જન્મસ્થળ જણાવો. - ખેડા
  • 128) વસ્તુપાલ - તેજપાલનું નામ ક્યા રાજવી સાથે જોડાયેલ છે ? - રાણા વીરધવલ
  • 129) સ્વદેશી અભિયાનના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે ? - અંબાલાલ સાકરલાલ દેસાઈ
  • 130) ધી ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક સાથે સંબંધિત નામ જણાવો. - શ્યામજી કૃષ્ણ વર્મા
  • 131) 1231માં માઉન્ટ આબુમાં તેજપાલ દ્વારા બંધાયેલા નેમિનાથ મંદિરની છત ........ .માંથી બનેલી છે. - આરસ
  • 132) ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી ? - અહમદશાહ
  • 133) સિદ્ધપુર ખાતે આવેલ રૂદ્રમહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો ? - અલાઉદ્દીન ખીલજી
  • 134) મુસ્લિમ શાસક પહેલાં ગુજરાતની રાજધાની કઈ હતી ? - પાટણ
  • 135) જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યક્તિનું નામ જણાવો. - રાયચંદભાઈ
  • 136) ગાયકવાડની ગાદીની સ્થાપના વડોદરામાં થઈ તે પહેલા ક્યા થઈ હતી ? - સોનગઢ
  • 137) અમદાવાદમાં આવેલી રૂપમંજરીની મસ્જિદ કોણે બંધાવી છે ? - મહંમદ બેગડો
  • 138) ગાયકવાડ સરકાર અને કાઠિયાવાડના રાજાઓ સાથે થયેલ ‘વોકર સેટલમેન્ટ’ શાને લગતું હતું ? - ખંડણીની રકમ
  • 139) સાબરમતી આશ્રમ વર્ષ .......માં બંધાયો. - 1917
  • 140) મહારાણી વિક્ટોરિયાએ ક્યા રાજવીને ‘ફરઝંદે ખાસ દોલત ઈંગ્લિશિયા'નો ઈલ્કાબ આપ્યો હતો ? - સયાજીરાવ ત્રીજા
  • 141) મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના ક્યા કરી હતી ? - પાટણ
  • 142) સન 1948માં ‘સૌરાષ્ટ્ર' રાજ્યની રચના થતા તેના રાજપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી ? - જામસાહેબ દિગ્વિજયસિંહ
  • 143) ક્યા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલ નવા નેતા તરીકે બહાર આવ્યા ? - ખેડા સત્યાગ્રહ
  • 144) જૂનાગઢના અશોકના શિલાલેખને સંપૂર્ણતયા ઉકેલવાનું માન કોના શિરે જાય છે ? - ભગવાનલાલ ઈન્દ્રજી
  • 145) અલાઉદ્દીન ખલજીએ ગુજરાત પર ચઢાઈ કરવા મોકલ્યા હતા. - ઉલુઘખાન, નુસરતખાન
  • 146) ક્યા વર્ષમાં ગુજરાતમાં મોરબી ખાતે મચ્છુ ડેમ તૂટેલો ? - ઈ.સ. 1979
  • 147) દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ તથા તેના સાથીદારોએ કુલ કેટલા દિવસની પદયાત્રા કરી હતી ? - 24 દિવસ
  • 148) ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. - શ્રીમદ્ રાજચંદ્ર
  • 149) ગુજરાતના ક્યા રાજવી દ્વારા મહાન જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્યને આશ્રય આપવામાં આવ્યો ? - સિદ્ધરાજ
  • 150) છોટે સરદાર તરીકે કોને ઓળખવામાં આવે છે ? - ડૉ. ચંદુલાલ દેસાઈ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up