ભારતનું બંધારણ
601) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી અનુ.જાતિ અને અનુ. જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? ( GPSC Class-1 - 15/01/2017)
602) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજુ કરવામાં આવે છે. ( GPSC Class - 2 - 12/2/2017)
603) ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો ક્યા વર્ષથી અમલમાં આવ્યો ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
605) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
608) જમ્મુ-કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? ( કોન્સ્ટેબલ - 2015)
611) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર ક્યો છે ? ( GPSC Class-1 - 15/01/2017)
614) જયારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
615) ભારતની બંધારણ સભા દ્વારા તા. ......... ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
617) ભારતની સંસદમાં સંઘપ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે ? ( GPSC Class-1 - 15/01/2017)
618) આઈ.સી.ગોલકનાથ કેસમાં કર્યો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાન. લેવામાં આવી હતી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
619) ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતા’નો સમાવેશ કઈ યાદીમાં થયો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
623) મહાનગરપાલિકાના સંદર્ભમાં આપેલ વિધાનો ધ્યાને લઈ સાચા વિધાન પસંદ કરો.
1. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર (કાઉન્સિલર) તરીકે ઓળખવામાં આવે છે
2. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે.
3. ગુજરાતમાં (8) મહાનગરપાલિકાઓ છે.
625) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલી વ્યક્તિઓનું હોય છે? ( GPSC Class - 1 - 09/04/2017)
626) માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂક બંધારણના કયા આર્ટીકલ હેઠળ કરવામાં આવે છે? ( GPSC Class - 2 - 28/1/2017)
627) ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય, કંઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
628) લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
632) રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
633) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
635) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
636) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
639) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
641) કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સર્તકતા આયુકત અને અન્ય સર્તકતા આયુકતની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણની આધાર કોના દ્વારા અપાય છે? ( GPSC Class - 2 - 12/02/2017)
644) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
647) જયારે રાજયની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
649) રાજયો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકૂમત હેઠળ આવે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Good super