ભારતનું બંધારણ

351) નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય છે?

Answer Is: (D) આપેલ એક પણ નહીં

Explanation:
No answer description available for this question. Let us discuss.

352) ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ.......... ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (B) રાજ્યસભાના અધ્યક્ષ બને છે.

Explanation:
No answer description available for this question. Let us discuss.

353) હાઈકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિંમણૂક કોણ કરે છે? ( GPSC Class - 2 - 28/1/2017)

Answer Is: (A) માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી

Explanation:
No answer description available for this question. Let us discuss.

354) ......... ની વસતીએ એક વોર્ડ બનાવવામાં આવે છે.

Answer Is: (C) 75000

Explanation:
No answer description available for this question. Let us discuss.

355) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (D) શ્રી એમ.એન. રોય

Explanation:
No answer description available for this question. Let us discuss.

356) એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ? ( GPSC પ્રિલિમ - 2014)

Answer Is: (A) પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે.

Explanation:
No answer description available for this question. Let us discuss.

357) 42 માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે,...... ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (D) રાષ્ટ્રની એકતા અને અખંડીતતા

Explanation:
No answer description available for this question. Let us discuss.

358) ભારતમાં સર્વોચ્ચ અદાલતની શરૂઆત ક્યારે થઈ હતી

Answer Is: (C) 28 જાન્યુઆરી, 1950

Explanation:
No answer description available for this question. Let us discuss.

361) રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (C) અનુચ્છેદ-364

Explanation:
No answer description available for this question. Let us discuss.

362) માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (B) 1999

Explanation:
No answer description available for this question. Let us discuss.

363) રાજ્યનું પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે ?

Answer Is: (C) રાજ્યની વિધાનસભા

Explanation:
No answer description available for this question. Let us discuss.

364) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ ક્યા અનુચ્છેદથી કરવામાં આવી છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (C) અનુચ્છેદ 312

Explanation:
No answer description available for this question. Let us discuss.

365) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યા સુધારાથી ઉમેરવામાં આવ્યો ? ( PSI GK - 4–3/5-3/2017)

Answer Is: (C) બેતાલીસમો સુધારો (1976)

Explanation:
No answer description available for this question. Let us discuss.

366) ક્યો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે? ( નાયબ ચિટનીશ - 05/02/2017)

Answer Is: (B) બંધારણીય ખરડો

Explanation:
No answer description available for this question. Let us discuss.

367) કોની સહીથી ખરડો કાયદો બને છે ?

Answer Is: (A) રાષ્ટ્રપતિ

Explanation:
No answer description available for this question. Let us discuss.

368) બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા ?

Answer Is: (A) સચ્ચિદાનંદ સિંહા

Explanation:
No answer description available for this question. Let us discuss.

369) ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ ક્યાં દેશનાં બંધારણમાંથી લેવામાં આવ્યુ છે?

Answer Is: (A) જર્મની

Explanation:
No answer description available for this question. Let us discuss.

371) સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કર્યો અનુચ્છેદ કરે છે ? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (D) અનુચ્છેદ 44

Explanation:
No answer description available for this question. Let us discuss.

372) રાષ્ટ્રગીત જ્યાં બેન્ડ પર વગાડવામાં આવે ત્યારે તેનો સમય કેટલો હોવો જોઇએ?

Answer Is: (C) ૫૨ સેકન્ડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

374) બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)

Answer Is: (D) 26 નવેમ્બર, 1949

Explanation:
No answer description available for this question. Let us discuss.

375) પોસ્ટલ બેલેટ પ્રથા ક્યા વર્ષમાં દાખલ કરવામાં આવી? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)

Answer Is: (B) 1999

Explanation:
No answer description available for this question. Let us discuss.

376) નીચેનામાંથી ક્યાં કેસ પરથી જાહેર થયું કે બંધારણસભા મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે?

Answer Is: (A) કેશવાનંદ ભારતી

Explanation:
No answer description available for this question. Let us discuss.

377) લોકસભાની કુલ બેઠકો કેટલી છે ?

Answer Is: (C) 552

Explanation:
No answer description available for this question. Let us discuss.

378) ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોણ ધરાવે છે ?

Answer Is: (C) સર્વોચ્ચ અદાલત

Explanation:
No answer description available for this question. Let us discuss.

379) માસાહારી ખાદ્યસામગ્રી પર ક્યાં રંગની નિશાની હોય છે ?

Answer Is: (B) લાલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

380) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન, ન્યાયધીશોની નિમણૂક કરી શકાય છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)

Answer Is: (A) 31

Explanation:
No answer description available for this question. Let us discuss.

381) સરકારની પ્રાથમિક શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ ?

Answer Is: (D) 6 વર્ષ

Explanation:
No answer description available for this question. Let us discuss.

382) ભારતમાં લોકાયુકત અંગે કાયદો બનાવનાર સૌપ્રથમ રાજય કર્યું હતું? ( GPSC Class - 2 - 18/12/2016)

Answer Is: (A) મહારાષ્ટ્ર

Explanation:
No answer description available for this question. Let us discuss.

383) 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (B) વોર્ડ સમિતિ

Explanation:
No answer description available for this question. Let us discuss.

384) તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન ‘રાષ્ટ્રીય કટોકટી’ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ )

Answer Is: (A) 1975

Explanation:
No answer description available for this question. Let us discuss.

386) જયારે લોકસભા અને રાજયસભા એમ બંન્ને ગૃહોની સંયુકત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે? ( GPSC Class - 2 - 18/12/2016)

Answer Is: (B) લોકસભા સ્પીકર

Explanation:
No answer description available for this question. Let us discuss.

387) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવિધ કેટલી હોય છે ? ( GPSC Class - 2 - 18/03/2017)

Answer Is: (A) છ માસ

Explanation:
No answer description available for this question. Let us discuss.

388) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (B) 8 અધ્યાય, 43 ધારા

Explanation:
No answer description available for this question. Let us discuss.

389) રાજય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે? ( GPSC Class - 2 - 18/03/2017 )

Answer Is: (B) માન.ગવર્નરશ્રી

Explanation:
No answer description available for this question. Let us discuss.

390) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016 )

Answer Is: (B) સમાનતાનો અધિકાર

Explanation:
No answer description available for this question. Let us discuss.

391) ભારતમાં અનુક્રમે કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે ?

Answer Is: (C) 28 રાજ્યો 8 કેન્દ્રશાસિત પ્રદશો

Explanation:
No answer description available for this question. Let us discuss.

392) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (D) 89 મો બંધારણીય સુધારો-2003

Explanation:
No answer description available for this question. Let us discuss.

393) "રાષ્ટ્રપતિને મળેલા કટોકટી વખતના અધિકારોએ ભારતીય બંધારણમાં દગો છે" આ વાક્ય કોણે કીધુ હતું?

Answer Is: (A) કે.એમ. નામ્બિયાર

Explanation:
No answer description available for this question. Let us discuss.

396) કેન્દ્રીય લાંચરુશ્વત વિરોધી બ્યૂરોની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

Answer Is: (D) ઈ.સ.1964માં

Explanation:
No answer description available for this question. Let us discuss.

397) સંયુક્ત રાષ્ટ્રોએ કઈ સાલમાં અધિકારોનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું ?

Answer Is: (C) ઈ.સ.1992માં

Explanation:
No answer description available for this question. Let us discuss.

398) બજેટ રજુ કરતી વખતે સંસરને સંબોધન કોણ કરે છે?

Answer Is: (C) રાષ્ટ્રપતિ

Explanation:
No answer description available for this question. Let us discuss.

399) સંસદના બંને ગૃહમાં પસાર કરેલ ખરડો કોની સહી થાય પછી કાયદો બને છે ?

Answer Is: (C) રાષ્ટ્રપતિ

Explanation:
No answer description available for this question. Let us discuss.

400) રાષ્ટ્રપતિ કઈ યાદાની વિષયો પર વટહુકમ બહાર પાડે શકતા નથી?

Answer Is: (A) સમવર્તી સૂચિ

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (1)

D
Devangi bhuva 14, Sep 2022

Good super

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up