ચર્ચા
1) ગોવિંદ પોતાના ઘરેથી પૂર્વ દિશામાં ૨૫ કિમી અંબાજી મંદિરમાં જાય છે. ત્યાંથી પોતાની ડાબી બાજુ ૧૫ કિમીની મુસાફરી કરીને પીરબાબાની દરગાહ જોવા જાય છે. ત્યારપછી પોતાની વિરુદ્ધની દિશામાં ૪૦ કિમીની મુસાફરી કરીને જૈન તિર્થંકર મહાવીર સ્વામીના દર્શન કરવા જાય છે. ત્યારપછી જમણી બાજુ વળીને ૧૦ કિમી મુસાફરી કર્યા પછી મિલન હોટલમાં નાસ્તો કરવા રોકાય છે. ત્યારબાદ તે જ દિશામાં જો તે ૧૫ કિમી આગળ વધો તો હવે ગોવિંદ પોતાના ઘરેથી કઈ દિશામાં કેટલા કિમી દૂર હશે?
Answer Is: (B)
Explanation:
No answer description available for this question.
Comments (0)