ગુજરાતનો ઈતિહાસ
552) બ્રિટીશ શાસન દરમ્યાન સૌપ્રથમ સુપ્રિમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી ? ( PSI/ASI GK - 2/5/2015)
560) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસનું 18 મું અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો. તેઓ કોણ હતા? (GPSC Class - 2 - 05/02/2017)
566) અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી ? (GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
567) ‘હિંદ છોડો’ ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
568) સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ ‘જયહિંદ’ અપનાવવામાં આવ્યું હતું ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
569) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? (PSI/ASI GK - 2/5/2015)
570) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ ક્યા અત્યંજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? (સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
571) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી? (GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
572) દાંડીકૂચની શરૂઆત ક્યા દિવસે થઈ હતી ? (DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
573) મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌ પ્રથમ ક્યા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ? (GPSC MAINS પેપર - 1 - 2016)
575) ગીરનારનો શિલાલેખ.......સમયનો છે. (PI પેપર - 2017)
576) નીચેના પૈકી ક્યું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ? ( GPSC પેપર - 1 - 2017)
578) બ્રાહ્મી લિપિનાં પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? ( GPSC Class-1 - 2016)
581) ઈ.સ.1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
583) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરૂદ્ધ તોફાનો થયાં હતા? (GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
593) ઈ.સ.1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ? ( GPSC Class-1 - 15/01/2017)
594) અલ્લાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ ક્યો છે ? (કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017) )
595) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
597) મધ્યકાલીન ભારતમાં ‘‘મુહમ્મદાબાદ” તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું (કોન્સ્ટેબલ - 23/10/2016)
598) ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
600) મેગેસસ્થિનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
Bauj sras test chhe khub upyogi thai chhe thanku thanku very much sir