ગુજરાતનો ઈતિહાસ
952) નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ સહિત 19ને ફાંસીની સજા ફ૨માવવામાં આવેલી હતી? ( GPSC Class – 2 - 12/02/2017)
956) દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ? (કોન્સ્ટેબલ - 23/10/2016)
959) ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હરપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર ક્યું હતું ? (GPSC Class - 2 - 11/12/2016)
962) 1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ? (GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017)
964) વીર સાવરકર દ્વારા સ્થાપિત ‘મિત્રમેલા' સંસ્થા પછીથી ક્યા નામે ઓળખાય? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
965) ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
Bauj sras test chhe khub upyogi thai chhe thanku thanku very much sir