ગુજરાતનો ઈતિહાસ
303) દિલ્હીના ક્યા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી ? ( GPSC Class - 2 - 11/12/2016)
304) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલ લજપતરાયનું અંતે અવસાન થયું હતું ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
306) શેરશાહ સૂરીએ કોલકત્તાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમ્યાન નવું નામ ગ્રાંડ ટૂંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે ક્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
307) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ને પેજ આફટર પેજ ઓફ થીનલી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" ("page after page of thinly disguised official whitewash'') કહ્યો. ( GPSC પેપર - 1 - 2017)
308) રાષ્ટ્રવાદી આંદોલનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાન્તીની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા કોણ હતા ? (GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
310) ભાવનગર દરબાર સેવિંગ બેંક’ની સ્થાપના કોણે કરી ? ( GPSC Paper - 2017)
311) ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીઘો ત્યારે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
312) “પંચમહાલ ભીલ સેવા મંડળ”ની સ્થાપના કોણે કરી હતી? (GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
313) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો? (GPSC Class-1 - 2016)
317) ક્યા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? (GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017)
319) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
322) ‘હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી’ આવું કોણે કહેવું ? (કોન્સ્ટેબલ - 2015)
323) ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
328) મુગલ સલ્તનતના વાઈસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી? (GPSC Class - 2 - 29/1/2017)
337) ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો? (મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
341) ગુજરાતનું ક્યું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડવા તૈયાર થયું હતું ? (GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
344) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત.........તરીકે ઓળખાય છે. ( નાયબ ચિટનીશ - 02/06/2015)
346) ભારતની વિદેશનીતિના ભાગરુપે 1954માં ક્યાં દેશ સાથે ‘‘પંચશીલ સિદ્ધાંતો’ની સમજૂતી કરવામાં આવી છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
347) રેગ્યુલેટીંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Bauj sras test chhe khub upyogi thai chhe thanku thanku very much sir